Sunday, January 29, 2023

વસંતોત્સવ વૈરાગ્યનો

 વસંતોત્સવ વૈરાગ્યનો 


માઘ પર્વ ચાલી રહ્યો છે. વાતાવરણ વસંતના વિલાસની તૈયારી કરી રહ્યું છે. ઠેર ઠેર હ્રદયના તાર ઢોલના ઢબુકે ઝણઝણી રહ્યા છે. લગ્નની શરણાઈઓ વરઘોડા અને ફટાણાઓની રમઝટ વાગી રહી છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ૨૫૦ કિમી દૂર અરબી સમુદ્રની નજીકમાં શેત્રુંજય પર્વત ગિરિમાળાની તળેટીમાં પાલીતાણા તીર્થમાં એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હાપુર (કર્ણાટક) ના એક પ્રાચીન જૈન મંદિરની પ્રતિકૃતિવાળું કાષ્ટનું એક  દેરાસર બનાવ્યું છે. હાપુરના મંદિરની એ ખૂબી હતી કે તેના દરેક સ્તંભને ઉપકરણથી વગાડતાં દરેક સ્તંભમાંથી અલગ અલગ ધ્વનિ નીકળે અને તેના સુર સંગમથી સુંદર મજાની આરાધનાઓ ગવાય. પ્રતિકૃતિ દેરાસરની બાજુમાં જ દશ હજાર માણસોને બેસાડી શકાય તેવો સુંદર મજાનો એક મંડપ બનાવ્યો છે. મંડપમાં દીવડાં સજાવવા ૧૦૦ જેટલાં ઝુમ્મરો લાગ્યાં છે. દેરાસર, મંડપ અને કેમ્પસ આખામાં ક્યાંય વીજળી નહીં કે માઈક નહીં. દીવડાને અજવાળે શાંત ઓજસ અને ઉષ્માનું એક અનેરું શાંત નજરાણું. બાજુમાં આચાર્ય ભગવંતો અને ઉપાશ્રયોને કામ લાગે તેવાં ઉપાસના વપરાશનાં ઉપકરણોનો પ્રદર્શન ખંડ. જાણે પ્રાચીન ભારતમાં પ્રવેશ કરી લીધો. બાજુમાં જ  ચાર મોટા ભોજનમંડપ. દરેક મંડપ માં  ૪૧૧ માણસો એક સાથી બેસીને જમી શકે તેવી આઠ આઠ લાઈનોની ભોજન વ્યવસ્થા. ભોજન ને અડકીને સળંગ પટ્ટામાં લાકડાના - ચુલા પર બનતું ગરમાગરમ જમવાનું. ભાઈઓ બહેનોના અલગ ખંડો. એકી સાથે ૨૦૦૦ માણસ જમી શકે તેવી વ્યવસ્થા. જમનારાઓને પીરસનારા અલગ અલગ કલરના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરેલાં ૧૦૦ થી વધુ પીરસનારા. પીરસનારા, રસોયાં અને તેમનાં મુકાદમ મળી ૨૫૦નો સ્ટાફ ખડેપગે આવનાર સૌને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું જમણ જમાડે. જમવામાં ૮ થી ૧૦ પ્રકારના વ્યંજનો જેમાં મીઠાઈ, ફરસાણ, શાક, દાળ, સુપ, પૂરી, ભાત, દૂધ, ચા બધું આવી જાય. સૂકા મેવાં અને ઘી તો મન ભરીને વાપર્યા. આવનાર મહેમાનોની આજુબાજુની ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા. પોતાના વાહન ઉપરાંત રીક્ષાઓની વ્યવસ્થા એટલી સરસ કે કોઈને પણ કંઈ અગવડ ન પડે. આવી સુંદર વ્યવસ્થા સાથે વસંત પંચમી પર્વને લક્ષ્ય બનાવી અહીં એક નવ દિવસનો વિજય મહોત્સવ (૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૩, પોષ વદ અગિયારસથી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૯)  ચાલી રહ્યો છે. દરરોજ રસોડે બે થી ત્રણ હજાર અને છેલ્લાં બે દિવસોમાં સાત થી નવ હજાર માણસો મન ભરીને જમી રહ્યાં છે. ધાણધાર વીસા ઓસવાલ વણિક જ્ઞાતીય યજમાન કુટુંબે મોકળા મને અન્નપૂર્ણાનાં દ્વાર ખોલી દીધાં છે. ખર્ચનો કોઈ અંદાજ કે મર્યાદા નથી અને આવકારને કોઈ રોકટોક નથી. 

અપૂર્વ શાંત દીપ જયોતિઓની રોશનીમાં અહીં મોહ આસક્તિથી રહિત શાંત નિર્મળ ચિત્ત સ્થિતિ નિર્માણનું એક ચુંબકીય ક્ષેત્ર બન્યું છે. 


નવ દિવસના આ મહોત્સવનું કેન્દ્રબિંદુ છે ૨૩ વર્ષનો એક યુવક સેતુક અનિલભાઈ શાહ. પાતળો બાંધો, સહેજ શ્યામલ કાયા, આંખો તેજસ્વી, વાણી ઓજસ્વી, ચાલમાં ધૈર્ય અને ગાંભીર્ય પરંતુ એક વીજ કરંટ પણ. એક તરફ ભોગના માર્ગે લગ્નનો વસંતોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેણે માર્ગ પસંદ કર્યો ત્યાગોત્સવનો વૈરાગ્યનો. તેનાં કાકા સાહેબનાં સાનિધ્યમાં તેનો ઉછેર થયેલો અને માતા પિતા પણ અતિ ધાર્મિક. કાયમ આચાર્ય, મુનિ મહારાજ અને સાધ્વી ગણની સેવાનાં જ રહે. ૩૧ વર્ષ પહેલાં તેનાં કાકા મહારાજે અમદાવાદના દીક્ષા ગ્રહણ કરી અનંત હિતનું આરોપણ કરેલું તેની ચર્ચા કાયમ થતી. મુનિ હિતરૂચિવિજયજી મહારાજ એમનું નામ. હજી હમણાં ત્રણેક વર્ષ પહેલાં કાળધર્મ પામ્યાં. તપ એવું રહ્યું કે છેલ્લે તો સાવ કૃશ કાય થઈ ગયેલાં. હાડપિંજર શરીરમાં ચામડીનું એક આવરણ રહેલું. પરંતુ પ્રજ્ઞાવાન અને મેધાવી. અપૂરતાં પોષણથી મગજ અને બુદ્ધિનો વિકાસ ન થાય એવું કાયમ કહેવાય પરંતુ અહીં તો નજીવા પોષણથી ટકી રહેલી કાયાનાં બુદ્ધિનું તેજ ઝગારા મારે. યાદ શક્તિ એવી કે પૃષ્ઠ નંબર સાથે રેફરન્સ ટાંકી આપે. વિવેકના દ્રષ્ટાંતો આપે. આયુર્વેદના અપૂર્વ ચાહક અને પ્રચારક. ગીતા પર પ્રવચન કરે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિનાં એવાં ચુસ્ત હિમાયતી કે પરંપરાગત કારીગરોની બનાવેલી વસ્તુઓ પોતે વાપરે અને તેમનાં પરિચયમાં આવે તેમને પણ વપરાવે. નવી શોધો અને વીજળી ઉપકરણોનું કોઈ સ્થાન નહીં. વણકરે હાથથી વણેલાં વસ્ત્ર જ વાપરવાના અને હાથથી બનેલી કલમ અને શાહીથી જ લખવાનું. તેમને મળો એટલે ગાંધીજીનું ગ્રામ સ્વરાજ તાજું થઈ જાય અને તેમની સાથે વાત કરો તો લાગે કે પ્રાચીન જીવન જ સાર્થક જીવન હતું.  જૈન શાસન નિયમોનું ચુસ્ત પાલન પોષણ અને સંવર્ધન એમણે કરેલું. આવા કાકાના ઓજ તેજની નિશ્રામાં ટકોરા ખાઈને વિકસેલો સેતુક આજે વિજય મંગલ તિલક કરાવી રહ્યો છે. વૈરાગ્યનું વિજય તિલક. 


તીર્થવાટિકા, પાલીતાણા મુકામે યોજાયેલ વસંત પંચમી દીક્ષા મહોત્સવના નવ દિવસનાં આ પર્વમાં પ્રથમ દિવસે (૧૮ જાન્યુઆરી) ગુરૂ ભગવંતોના સામૈયા સહ નગર પ્રવેશ કરાયો. ૨૧ તારીખે સાબરમતી સંગીત મંડળ દ્વારા અષ્ટાપદ પૂજા થઈ. ૨૨ તારીખે જ્ઞાનમાર્ગની આહલેક જગાડતું નજરાણું ‘અષ્ટાવધાન’ તથા ભારતભરના વિદ્વાનોની ત્રિદિવસીય વાદ સભા, સ્નાત્ર મહોત્સવ ઉજવાયો. ત્રીજની સાંજે સેતુકે એક પ્રવચન કર્યું. તે જ્યારે અડધી ડોલ ગરમ પાણી લઈ નાહી રહ્યો હતો ત્યારે પાણીનાં જીવ પ્રતિ સંવેદનશીલ બનાવનાર તેના કાકા મહારાજને તેણે યાદ કર્યાં. મગને ભરડીને તેની દાળ બનાવી વાપરવાથી એક ઋણ વધારે ચઢે તેથી આખા મગ વાપરવાની સલાહની તેના પર અસર થઈ હતી. પાણીનાં જીવ, હવાનાં જીવ અને સ્વયં પર તેની સંવેદના વધતી ચાલી. તેને સમજાયુ્ં કે બિલાડીને આવતી જોઈ કબૂતર આંખ બંધ કરી શાંત બેસી જાય છે તેનાંથી એક પલની ભ્રામક શાંતિ મળે પરંતુ મોતથી મુક્તિ નથી. દાણાંની લાલચે મોહજાળમાં ફસાયેલાં કબૂતરો માર્યા જવાનાં પરંતુ્ એક જણે આપેલાં માર્ગદર્શન મુજબ બધાં સામુહિક ઉડે તો જાળ સહિત મૃત્યુમાંથી ઉગારી જવાનાં. દૂર જઈ પછી જાળ કપાવી નંખાશે. હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? સંપત્તિ ક્યાં સુધી કેટલું સુખ આપવાની? આખરે એક દિવસ મુક્તિના માર્ગે ચાલવું જ પડશે. જો કાલે ચાલવાનું છે તો આજે કેમ નહીં? બસ તેણે અડગ નિર્ણય કરી લીધો. 


વસંત પંચમીના એક દિવસ અગાઉ ચોથના દિવસે (૨૫ જાન્યુઆરી) પાલીતાણામાં એક વર્ષીદાન વરઘોડો નીકળ્યો છે. શણગારેલાં પાંચ હાથી, ઘોડાવાળી બગ્ગીઓ, મુછાળા ઘોડેશ્વારો, શણગારેલા ઊંટ, બળદ ગાડાં. વચ્ચે વચ્ચે પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત વગેરેના પરંપરાગત વાજિંત્રો, વેશભૂષા અને નૃત્ય કસબ દેખાડતાં યુવા વૃંદ. વચમાં છે વરઘોડો જેની આગળ પાછળ સુંદર વસ્ત્રોથી શોભતાં શ્રાવકો, મહેમાનો અને સંઘ. રસ્તાની બંને બાજુ સ્થાનિક લોકની મેદની જોવાં ઊભી છે. કોઈ કોઈ અટારીએ ચઢી આ અદ્ભુત દ્રશ્યનો લહાવો માણી રહ્યાં છે. વરઘોડાની વચમાં 

હમ્પી જૈન મંદિરની પ્રતિકૃતિવાળો રથ છે અને રથમાં લીલા રંગના રાજવી લિબાસ આભૂષણો અને સાફાથી શોભી રહ્યો છે એક તેજસ્વી યુવક સેતુક. વાજતે ગાજતે રથ ગામ આખું ફરી તળેટી થઈ મુખ્ય સ્થાને પહોંચ્યો. લગભગ ચાર કલાક જેટલો સમય થયો. સાંજે ગિરિરાજ શેત્રુંજયની મહાઆરતી કરી તીર્થક્ષેત્રના આશીર્વાદ મેળવ્યાં. 


વસંત પંચમી આવી. ૨૬ જાન્યુઆરી, દેશ આખો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સેતુક સ્વાત્માની ભૂમિ પર અનંત હિતનું આરોપણ કરવાં જઈ રહ્યો છે. શિયાળાની કડકડતી ઠંડીની સવાર, બ્રાહ્મ મુહુર્ત વેળા, સવારના ૫.૩૦ નો સમય. આચાર્યશ્રીઓ અને ગુરૂ ભગવંતોએ મંડપના એક તરફનાં બેઠક મંચ પર પોતાની બેઠકો લઈ લીધી છે. મંચની સન્મુખ નીચે પદ્માસન ની પ્રતિકૃતિ સાથે ભગવાન બિરાજેલા છે. મંચની નીચે ડાબી બાજુ પૂજ્ય સાધ્વીગણ બિરાજેલાં છે. જમણી બાજુ આમંત્રિતો જોડાયાં છે. નાણ આસપાસની ખુલ્લી જગ્યામાં સોહામણો એક યુવાન કાને કુંડળ અને શ્વેત સોનાની જરી મઢેલા કિનખાબ વસ્ત્ર પરિધાન સાથે માથે પરંપરાગત સફેદ ગોળ પાઘ પહેરી ઉત્સાહિત પરંતુ ધીર મુદ્રામાં ઉપસ્થિત છે. વચ્ચેના ભાગમાં પરિવાર સગા સંબંધીગણ બેઠાં છે. મધ્યક્ષેત્રમાં પરંપરાગત વાજિંત્ર વગાડનાર અને  ગીત ગાન કરનાર 300 થી વધુ ની ટીમ સક્રિય છે. આખો મંડપ શ્રાવકો - શ્રદ્ધાળુઓથી ભરેલો છે. ૧૦૦ જેટલાં ઝુમ્મરોમાં પ્રગટાવેલાં દીવાઓની મંદમંદ રોશની મંડપ ના દ્રશ્યને આકર્ષક કરી રહી છે. લગભગ સાત થી દસ હજાર લોકો ઉપસ્થિત છે પરંતુ બધાં શાંત છે. એ નીરવ શાંતિમાં પ્રવક્તાનો ઘેઘૂર અવાજ બધાં સુધી પહોંચી રહ્યો છે. બધાં ગાઈ રહ્યા છે, દીક્ષાર્થીંનો જય જયકાર. દીક્ષાર્થી અમર રહો. પ્રવક્તા વચ્ચે વચ્ચે જૈન દર્શનની વાર્તા થકી ૨૬૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા સમજાવતા જણાવે છે કે જંગમ સંપત્તિ એવાં આચાર્ય મુનિ ભગવંતોએ એ પરંપરા જાળવી જતન કરી સાચવી રાખી છે, જેને કારણે વર્ધમાન મહાવીર સ્વામી મહારાજના વખતમાં જે પ્રકારે દીક્ષા કાર્યક્રમ થતો, તેવો જ કાર્યક્રમ આજે ૨૬૦૦ વર્ષ પછી એ જ પ્રકારે થવા જઈ રહ્યો છે. 


પૂજ્ર્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ર્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી તપોરત્ન સૂરીશ્વરજી મહારાજા અને અન્ય ગુરૂ ભગવંતો અને મુનિ મહારાજોએ સ્થાન ગ્રહણ કરતાં સેતુકે તેમની પૂજા કરી ઉપધિની વસ્તુઓ વહોરાવી. આજનો મહોત્સવ અનુપમ એટલે હતો કે જુદા જુદા ગચ્છના ૧૬ આચાર્ય ભગવંતો તથા તેમનાં મુનિગણે હાજરી આપી. 


ગુરૂવંદના પછી પોતાનાં માતા પિતા, બહેન ભાઈ, સંબંધીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ ઉજવાયું. સૌ તેને ભેટ્યાં, નમ્યાં અને રજા આપી. સેતુકે પણ સૌનો અહીં સુધી પહોંચાડવા પગે લાગી આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી. આંખમાં એક પણ આંસુ વિના પુત્રને વૈરાગ્યની રજા આપનાર માતા પિતા ધન્ય હો. 


કૃતજ્ઞતા પછી પ્રવેશની આચાર્યશ્રી એ રજા આપી. રજા મળતાં સેતુકે નાણની પ્રદક્ષિણા શરૂ કરી ભગવંતોના વચનો પ્રતિ દ્રઢતા વ્યક્ત કરી. પ્રદક્ષિણા વૃક્ષની દક્ષિણાવૃત વિકાસના અવલોકનને આધારે દક્ષિણાવૃત રીતે ફરવામાં આવે છે. પ્રદક્ષિણા પછી 

સેતુકે પુનઃ આચાર્યશ્રી અને ગુરૂ ભગવંતોનાં ચરણ સ્પર્શ કરી તેમને અક્ષતોથી વધાવ્યાં. તેમણે વાસક્ષેપ કરી આશીર્વાદ આપ્યાં અને કાનમાં જરૂરી વાતો કહી. પછી હાજર સૌ ને ફરી ફરી અક્ષતોથી વધાવ્યાં. પછી આવ્યો મોહાવરણ ત્યાગનો તબક્કો. જેમાં રજોહરણ સ્વીકાર, મુંડન, વેશભૂષા પરિવર્તન, જીવનશૈલી પરિવર્તનની હામી ભરવામાં આવી. મોહ રાજાથી મુક્તિ પછી જે સ્થાન પર દીક્ષા લઈ રહ્યાં છે તે સ્થાનની પવિત્રતા તપાસી સર્વ જીવોની તેમને જાણે અજાણે કરેલ ક્ષતિની માફી માંગવામાં આવી. સર્વ પ્રત્યેના દ્વેષથી મનને મુક્ત કરવામાં આવ્યું. હવે પાત્ર બરાબર તૈયાર છે તેમ જાણી આચાર્યશ્રીએ મંત્ર દીક્ષા આપી. જૈન ૪૫ આગમો પૈકી ગણધર ભગવંત રચિત શ્રીનંદી સૂત્રની આરાધના કરવામાં આવી અને પ્રતીક રૂપે નમસ્કાર મંત્રથી સેતુકને દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ આચાર્યોશ્રીએ રજોહરણની રજા આપી અને જેવુંક રજોહરણ મુહૂર્ત ની ઘડીએ સેતુકના હાથમાં આવ્યું કે તે આનંદિત થઈ ઉઠ્યો, નાચી ઉઠ્યો અને તેણે રજોહરણ લઈ કૂદતાં કૂદતાં નાણની પ્રદક્ષિણા કરી. જાણે જીવનનો અમૂલ્ય રત્ન હાથ લાદ્યું. નવ દિવસનાં ઉત્સવમાં વાપરેલી કરોડોની સંપત્તિ આ રજોહરણના મૂલ્ય સામે તેને સાવ નજીવી જણાઈ. સોદો તેના નફામાં રહ્યો. હવે વકરો એટલો બધો જ નફો. જીવતર ધન્ય બન્યું. પછી મુંડન વિધિ પતાવી તેણે સાધુ વસ્ત્ર પાત્ર ધારણ કરી ગુરુએ આપેલ નવું નામ મુનિ ત્રિભુવનહિતવિજયજી મહારાજ ધારણ કર્યું. તેની આત્મ ભૂમિ પર અનંત હિતનું આરોપણ થયું. સ્વાત્મા કલ્યાણ અને અનંત જીવ કલ્યાણના માર્ગે તેમણે ડગ માંડી દીધો. અહિંસા, સંયમ અને તપનો માર્ગ. સચ્ચરિત્રનો માર્ગ. અનંત હિતનો માર્ગ. 


દીક્ષા મહોત્સવ સંપન્ન થયો. ચિરંજીવ બન્યો અને હજારો યુવક યુવતી માટે પ્રેરણાદાયી બન્યો. 


અભિનંદન મુનિ ત્રિભુવનહિતવિજયજી ને અને તેમના પૂર્વાશ્રમમાં માતા સેજલબહેન અને પિતા અનિલભાઈને.👏👏👏


પૂનમચંદ

પાલીતાણા

૨૬ જાન્યુઆરી ૨૦૨૩

Wednesday, January 25, 2023

क्या चाहिए।

 क्या चाहिए? 


क्या जानना है? क्यूँ जानना है? क्या चाहिए? जो है उसमें सुख नहीं है पर दूसरे को पास है वह मेरे पास नहीं उसका दुःख। जिसके पास है वह भी दुःखी। 


इस पृथ्वी पर ३५० से भी अधिक मान्यताएँ होगी। सब घर का अपना अपना रंग और अपनी अपनी समझ। 


कल मैंने एक जैन युवक (सेतुक) को सुना। वह २६ जनवरी को दीक्षा ले रहा है। संसार से उपराम कर अहिंसा, संयम और तप के जीवन में दाख़िला। वह जब बोला तब उसके उद्देश्य का पता चला। कह रहा था। मैं कौन हूँ? कहाँ से आया? कहाँ जाना है?  संपत्ति सुख दे रही है या संयम? विचार शुद्धि से व्यक्ति का भला है लेकिन आचार शुद्धि अनेकों पर असर करती है। काल रूपी बिल्ली कबूतर को दबोच लेंगी लेकिन भय से छूटकारा पाने के लिए कबूतर की तरह आँख बंद कर शांत हो जाना जवाब नहीं है। वह शांति पल दो पल की है। बाद में सब बिखर जाना है। जागकर उड़ान भरें तो जान बच सकती है। दानों के मोह जाल में फँसे एक कबूतर के उड़ने से जाल नहीं उड़ती परंतु सब अपने अपने पंख फड़फड़ायेंगे तो जाल समेत सब उड़कर बच सकते है। बस उसने अपने काका साहब का मार्ग चुन लिया। अहिंसा संयम और तप का। संवेदनशील हो गया वह। पानी के जीवों से। हवा के जीवों से। मनुष्यों से। और अपने आप से। जाग गया। उसने बंधन देखा। उस बंधन को काटने वह मुक्ति के मार्ग पर चल पड़ा।  


इसलिए साधक को चाहिए पहले खुद संवेदनशील हो और पता लगाये के उसे क्या चाहिए। किसी बाबा की बातें सुनकर चमत्कारी या विशेष बनना है या तरंग मिटकर दरिया में समर्पित हो जाना है। ब्रह्म ज्ञान और सिद्ध होना दो अलग-अलग बातें है। ब्रह्म ज्ञानी सिद्ध हो सकता है लेकिन ब्रह्म ज्ञान के लिए कोई विशेष सिद्धि की आवश्यकता नहीं। उसके तीनों शरीर (स्थूल सूक्ष्म कारण) अपने अपने नियमों के अधीन ही होंगे इसलिए उसके शरीर के कष्ट, पीड़ा, प्रवृत्ति सामान्य जन की तरह होगी परंतु अंदर से वह जागा होगा। वह देख रहा है कि बाहर चल रही घटना के भीतर जिस भित्ति पर यह सब चल रहा है वह तो अखंड है, अचल है, विमल है और सत है। जो कि अपना स्वरूप है।  


शनैः शनैः, अभ्यास से, श्रवण, मनन, निदिध्यासन से उस पद पर आसन लीजिए। एक बार आसन लग गया फिर कहीं जाने की और भटकने की ज़रूरत नहीं। गुरू दीया अंदर ही जल रहा है। अपने प्रकाश से उजागर करता रहेगा। 


पूनमचंद 

२५ जनवरी २०२३

पालीताणा (भावनगर, गुजरात)

Monday, January 23, 2023

गुरू भमरी।

 गुरू भमरी। 


शिव लहरी तो सुना होगा परंतु गुरू भमरी नया लगेगा। 


भमरी (भ्रमर/भौंरा) को देखा ही है। वह अपने कीट को पकड़कर बार बार डंक मारता रहता है जिसकी वजह से वह कीड़े की पहचान से बाहर निकलकर भौंरे की पहचान में आ जाए और उड़ने लगे। कीड़े को भी कोई विकल्प नहीं रहता। उसे भौंरे का चिंतन करना ही पड़ता है। एक दिन भौंरा बन ही जाता है। 


वेदान्त के कीट-भ्रमर न्याय के अनुसार मनुष्य का मन जिसका चिंतन करता है, उसके समान ही हो जाता है। ''अमृतोस्मि'' कहकर अमृत का चिन्तन करनेवाला अमृतवृत्ति प्राप्त करता है, जबकि मुर्दे का चिन्तन करने वाला मृत बनता है। 


कीटो भ्रमर संयोगे भ्रमरो भवित धुवम्। मानव: शिव योगेन शिवो भवति निश्चितम्॥


चयन अपना अपना। 

कीड़ा या भौंरा? 

जीव या शिव?😊


पूनमचंद 

२३ जनवरी २०२३

साक्षात्कार के पल।

 साक्षात्कार के पल। 


कईं बार सुनते हैं फला फला महात्मा को साक्षात्कार इस दिन इस वक्त हुआ। 


ब्रह्म/आत्म ज्ञान शब्दों से, ब्रह्म ज्ञान अनुभव से और ब्रह्म ज्ञान में पूर्ण निष्ठा को ठीक ठीक समझ लेना चाहिए। 


जो नहीं हो उसका ज्ञान हो जाए तब तो बात बनती है तारीख़, समय, पल की। परंतु जो है उसके जानने का कहाँ से लायेंगे समय और तारीख़? 


मैं अब मुक्त हुआ या मुक्त हुई ऐसा कैसे? 


जो मुक्त है/हूँ, निराकार है, निरंजन है, निर्विकार है, निर्गुण है, निर्विशेष है/हूँ, है, उसकी भला कैसी मुक्ति? 


बस ग़लत पहचान के डिब्बे से निकलकर, सही पहचान के डिब्बे में बैठक लेनी है। बस इतनी ही तो देर है। 


फिर पता चलेगा कि तीनों शरीरों से, तीनों अवस्थाओं से, त्रिविध ताप से मेरा न कुछ बनना है न बिगड़ना है। 


दुःख का कारण ग़लत पहचान है। शरीर की, मन की, बुद्धि की, विशेष की पहचान। 


ग़लत छोड़ दिया, सब सही हो गया। 


जो है सो है। द्वंद्वातीत, कालातीत, विमल, अचल। 


कैसी घड़ी साक्षात्कार की? निष्ठा की, दृढ़ता हो जाने की घड़ी बता सकते हो। पहचाने और स्थितप्रज्ञ बनें। 


पूनमचंद 

२३ जनवरी २०२३

Friday, January 20, 2023

तत्वमसि।

तत्वमसि। 


There is a beautiful story of Svetaketu and his father Uddalak in Chandogya Upanishad. When Svetaketu returned after studying Vedas and other scriptures his father took test of his knowledge and found that he had missed the major learning of the truth (सत्). He was taught thereafter by giving different examples of clay, gold etc.


It’s so easy a teaching, only three steps process; but these are giant leaps how Vamanavtar took. 


It can click in less than a second or may take years or births to resolve the mystery. 


Three steps: तत्-त्वम्-असि। that-thou-art. 


First to know ‘तत्-that’, not changing Sat on which we see constant change in the existence. The names and forms—nāma and rūpa, are attributes superimposed on that which is constant, unchanging, unchangeable. The Param. 


Thereafter, look at the Self-‘त्वम्-thou’ and identify the real self beyond the body, mind, varna, caste, creed, learned, ignorant, tall, short, upper-lower, etc, identification. Find out the unchanging reality within (the finder). 


Thereafter the last but the most important as well as the most difficult step असि, to make unity of both. 


It’s not that ‘transactional I’ becomes the Brahman or Shiva and he/she becomes God or Guru, different than others. The whole universe turns into one I, the truth, the universal pure consciousness. This self realisation is rarest of the rare and one in billion may realise it by the grace of Lord Shiva or his representative, the realised Guru. 


तत्वमसि। 


Punamchand 

20 January 2023

Thursday, January 5, 2023

साक्षात्कार।

 साक्षात्कार। 


साक्षात्कार हिन्दू रहस्यवाद की एक ऐसी स्थिति है जिसके बारे में अलग-अलग दर्शन और पंथ परंपरा चलती आई है। मोक्ष, निर्वाण और कैवल्य पद के लिए सदियों से मनुष्य योनि लगी पड़ी है। जैसे ब्राह्मण दो प्रकार के होते है। एक धार्मिक ब्राह्मण और दूसरा आध्यात्मिक ब्राह्मण। धार्मिक ब्राह्मण वर्ण जन्म परंपरा के अनुसार धार्मिक विधि विधान और पूजा अनुष्ठान करवाता है। जबकि आध्यात्मिक ब्राह्मण ब्रह्म को जानकर ब्राह्मण बनता है इसलिए वह कोई भी जाति, वर्ण और धर्म से हो सकता है। 


साक्षात्कार भी दो प्रकार के होते है। एक शब्दों से साक्षात्कार और दूसरा अपरोक्ष साक्षात्कार। 


सन २००० के आसपास की बात है। मेरे माता-पिता अहमदाबाद में रहते थे इसलिए में अक्सर उन्हें मिलने जाया करता था। हमारे पड़ोस में एक निवृत्त सरकारी अधिकारी कस्तुरभाई रहते थे। वह आध्यात्मिक ज्ञान के पिपासु थे। यही दिसंबर का महीना था। अहमदाबाद टाउनहॉल में एक सत्संग चल रहा था। वक्ता थे स्वामी तद्रूपानंद सरस्वती। कस्तुरभाई ने आग्रह किया इसलिए रविवार की उस सत्संग सभा में मैं और लक्ष्मी शामिल हो गये। 


स्वामी तद्रुपानंद सरस्वती अद्वैत वेंदात के संत है और अपनी बात तर्कसंगत रखने के लिए प्रसिद्ध है। वह अपनी बात तर्कों और तथ्यों के आधार पर बलपूर्वक बुलंद आवाज़ में रखते है और अपनी बात समझाने स्टेज पर कुछ व्यावहारिक उदाहरण भी देते है। उस दिन बात चल रही थी घटाकाश और महाकाश की। वह एक मटकी ले आए और समझाया कि मटकी के अंदर का आकाश घटाकाश है और मटकी के बाहर का महाकाश। मटकी लेकर वह स्टेज पर इधर-उधर घूमे और बताया कि कैसे मटकी के साथ उसका आकाश भी बना रहता है। क्या आकाश भी मिट्टी की मटकी की तरह एक टुकड़ा होकर चलता है या अपने आप बस बना रहता है? फिर उन्होंने अचानक मटकी फोड़ डाली। मटकी मिट्टी के टुकड़ों में परिवर्तित हो गई। फिर उन्होंने ने सवाल पूछा कि मटकी का आकाश कहाँ चला गया? सब ने अपनी बुद्धि पर ज़ोर दिया और माना कि आकाश कहीं नहीं गया। वह तो ज्यों का त्यों अचल है। महाकाश था महाकाश बना रहा। सिर्फ़ मटकी जो अपने को घटाकाश रूप में देख रही थी वह नहीं रही। जिस मिट्टी से बनी थी उस मिट्टी में बिखर गई। 


जीवित सृष्टि के शरीर भी कुछ इस मिट्टी की तरह है जो की पंचमहाभूत से बने है और मन बुद्धि अहंकार से संचालित हो रहे है। पर उनकी आकृतियाँ ठहरी है तो चिदाकाश में जिस की वजह से वे अपने आपको ज़िंदा समझकर जीवन व्यवहार करते रहते है। मनुष्य में कल्पना शक्ति, तर्क, विचार और बुद्धि की मात्रा अधिक होने की वजह से वह सृष्टि के रहस्यों को उजागर करने में लगा है। 


तद्रुपानंद जी मटकी का उदाहरण देकर मनुष्य शरीर और आत्मा चैतन्य के वास्तविक रूप को समझाना चाहते थे। जिसको बुद्धि से समझ आ गया उनको लगा कि आज साक्षात्कार हो गया। मेरे भीतर का चैतन्य और बाहर का चैतन्य एक है। मेरे मरने से चैतन्य की मृत्यु नहीं होती। कितना सरल है यह शब्दों का साक्षात्कार। 


लेकिन असली बात तो यह है कि जैसे गुड खाकर कोई कहे कि गुड का स्वाद कैसा है। सिर्फ़ गुड की व्याख्या कर गुड की मिठास को वह पा नहीं सकता, वैसे ही यह सूत्र मनन करने के लिए उत्तम है पर अनुभूत साक्षात्कार नहीं कर सकता। अनुभूत यह है कि जब अपरोक्ष रूप में घट चैतन्य और महा चैतन्य एकरूप हो जाए। अनुभव हो कि मैं सबमें हूँ और सब मुझमें। अनुभव हो कि यह दृश्य जगत के सभी प्राणी,पदार्थ, सूर्य, चंद्र, तारे, ग्रहों, नक्षत्रों सब मैं ही हूँ। सोहम्, तत्वमसि, अहं ब्रह्मास्मि का अपरोक्ष अनुभव।  


वेदांत दर्शन इसलिए दो कदम में पढ़ाई जाती है। एक तो खुद को शरीर, मन इत्यादि न मानकर चैतन्य आत्मा मानना है। आत्मा ब्रह्म इति निश्चितः। जब यह अभ्यास दृढ़ हो जाए तब बाहर के चैतन्य पिंड और अपने चैतन्य पिंड की एकता करनी है। सर्वं खल्विदं ब्रह्म। व्यावहारिक वास्तविकता और पूर्ण वास्तविकता का विवेक कर पूर्ण वास्तविकता में ठहर जाना है। और यह सब शब्दों से नहीं वास्तविक अनुभव की परिपाटी पर सही उतरना है। 


सब शिव के ही रूप है यह शब्दों में सब समझ लेंगे पर सबमें शिवैक्य कोई विरला ही अनुभूत कर सकता है। उस अपरोक्ष अनुभव में स्थिति बनें यही शुभकामना। 


पूनमचंद 

५ जनवरी २०२३

Tuesday, January 3, 2023

इन्द्रधनुष - शिवधनुष।

 इन्द्रधनुष - शिवधनुष। 


१९० साल की ग़ुलामी के बाद भारत को १५ अगस्त १९४७ के दिन ब्रिटिश शासन से मुक्ति मिली थी। 

बारिश का मौसम था। आनंद पर्व के उस दिन की शाम पाँच बजे जब लाल क़िले पर झंडारोहण किया गया और जैसे ही स्वतंत्र भारत का ध्वज उपर शिखर पर पहुँचा वैसे ही पूरब आसमान में इन्द्रधनुष निकल आया। तिरंगा और इन्द्रधनुष के रंग जैसे एक हो गये। क़ुदरत खुश हो उठीं थी। 


इन्द्रधनुष के सुंदर सात रंग लाल, नारंगी, पीला, हरा, नीला, इंडिगो, बैंगनी किसे नहीं लुभाते? 


कैसे बनता है इन्द्रधनुष? सूरज की किरण पानी की बूंद में प्रवेश करती है और अपने घटक रंगों की रोशनी में विभाजित हो जाती है। दिखता तो ऐसा ही के पानी के बूंद ने इन्द्रधनुष रचाया। 


पानी की बूंद एक प्रिज्म (पारदर्शी क्षेत्र) के रूप में कार्य करती है जिससे प्रकाश की सफ़ेद किरण फैलाव के रूप में अपने घटक रंगों की रोशनी में विभाजित हो जाती है। बारिश की बूंदों से निकलती अलग अलग रंगों की रोशनी देखते ऐसा लगता है जैसे कि रंगों का इन्द्रधनुष बूंदो का है। लेकिन इन्द्रधनुष किसका है? कैसे बना?


पानी की बूँद एक पारदर्शी क्षेत्र (प्रिज्म) का काम करती है। जेसै ही प्रकाश की सफ़ेद किरण बूंदो पर अपवर्तन होती है अपने घटक सात रंगों में विभाजित होकर फैल जाती है। किरण ही इन्द्रधनुष है। 


अस्तित्व भी कुछ ऐसे ही शिव का रचा एक इन्द्रधनुष है। जिसमें मन प्रिज्म का रोल करता है और आत्मा प्रकाश की किरणें। संसार का रंगों से भरा वैविध्य भले ही मन का दिखता हो, पर है तो वह श्वेत किरण का ही प्रारूप। ३६ तत्व का विभाजित रूप शिवधनुष ही है। 


शिव कल था, आज नहीं है और कल प्रकट हो जाएगा ऐसा नहीं है। आत्मा कल थी, आज नहीं है और कल हो जाएगी ऐसा भी नहीं है। हम जाग्रत में रहे तब आत्मा नहीं है, और ध्यान समाधि में जाएँगे तब आत्मा बन जाएँगे, और फिर जैसे ही समाधि से बाहर आएँगे तब फिर वापिस अनात्मा हो जाएँगे वैसा भी नहीं। 


जो शाश्वत है, सत्य है, असीम है, निरंजन है, शुद्ध है वह भला अशाश्वत, असत्य, सीमित, कलंकित, अशुद्ध कैसे हो जाएगा? नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ आत्मा को न शस्त्र काट सकते हैं, न आग उसे जला सकती है। न पानी उसे भिगो सकता है, न हवा उसे सुखा सकती है। फिर उस आत्मा के जन्म और मरण या बंधन और मुक्ति का प्रश्न कहाँ? 


सबसे बड़ा आश्चर्य तो यह रहेगा कि एक बार जीव को अपने सच्चे स्वरूप का ज्ञान हो जाता है, भान हो जाता है, फिर वह चाहकर भी बंधनों से बाधित नहीं होता। एक बार शाश्वत सत्य उजागर हो गया फिर अंधेरा कहाँ? फिर तो रोशनी कि उस किरण चाहे सफ़ेद हो या सात रंगों में विभाजित, किरण ही है ऐसा जानकर, मानकर व्यवहार होता रहेगा और अपने निज शांत चैतन्य असंग स्वरूप में विश्रांति रहेगी। 


विभाजित दिख रहे विश्व में शिव एक ही है। वही अपवर्तन कर विविध रूपों में लीला कर रहा है। 


पहचान कौन? कोई और नहीं, हम स्वयं है। बस नज़र का नज़रिया बदलना है, और कुछ नहीं। 


विवेक, वैराग्य, साधन चतुष्टय, शास्त्र अभ्यास, श्रवण इत्यादि के मार्ग से गुजरना तो है ही, इसलिए क्योंकि ज्ञान दृढ़ता के लिए ऐसा करना आवश्यक है।लेकिन चैतन्यात्मा का ज्ञान दृढ़ हो गया, तंद्रा गई, भान आ गया, फिर कोई क्रिया नहीं, कोई अभ्यास नहीं। शिव है। शिव हो गया। तं शंकरं स्तुमः। 


पूनमचंद 

३ जनवरी २०२३

Powered by Blogger.